Funny Jokes

Diwali Special Kajukatli Joke

*ઈન્ટરવ્યું માં પ્રશ્ન*

સવાલ : *કાજુકતરીને ચાંદીનો વરખ કેમ લગાવવામાં આવે છે ?*

IAS : આ પ્રશ્ન જ ખોટો છે.

IIT : નો કમેંટ.

IIM : ખબર નહીં.

GUJARATI : *ઉંધી છે કે ચત્તી તે ખબર પડે એટલા માટે.*

😂😀😝

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs